ニュース

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલે પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. તેમણે ઊંઝા સ્થિત પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિરના મનોદિવ્યાંગ બાળકો સાથે આ ખાસ દિવસની ઉજવણી કરી હતી. | Kho ...
રજવાડી નગરી ધરમપુરની શોભામાં અભિવૃદ્ધિ કરતા નગરના રજવાડી પ્રવેશદ્વાર રાજ્યા રોહણ ગેટ (ત્રણ દરવાજા)નો 102 વર્ષ સાથે સુવર્ણ ...
ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત આદિજાતિની વસ્તી ધરાવતા ગામોમાં મોટા પ્રમાણમાં લોકો માળખાકીય તથા વ્યકિતલક્ષી યોજનાઓના ...
કાકોશી ગામે મેત્રાણા રોડ પર BSNLના કર્મચારીઓ કેબલ રીપેરિંગની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરને ગરમી લાગતા તેઓ ...
બારડોલી તાલુકાના મોતા ગામે રામ ક્રિષ્ના સોસાયટીમાં એક મહિલાનું બીમારીના કારણે મોત નીપજ્યું છે. આ ઘટના અંગે બારડોલી રૂરલ પોલીસ ...
તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં રહેતી 17 વર્ષની એક કિશોરી,જે પોતાના પરિવાર સાથે રહેતી હતી, તે ગત 4 એપ્રિલના રોજ ઘરેથી અચાનક ...
2021માં 95 ટકા સોસાયટીની સ્ટેમ્પ ડ્યૂટી બાકી હોતા અપાઈ હતી નોટિસ,અત્યાર સુધી મિલકતોની શેર સર્ટિ.ના આધારે કરાતી તબદીલી | ...
નારોલમાં ટ્રાન્સપોર્ટ કંપનીના માર્કેટિંગ મેનેજરે ખોટી બિલ્ટીઓ, સહિઓ અને સિક્કાઓ મારીને બારોબાર રૂ. 11.63 લાખ પોતાના ...
ઇસનપુરમાં આવેલા વારાહી માતાના મંદિરમાં બે અજાણ્યા તસ્કરો મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને માતાજીની ચાંદીનું છત્ર સહીત કુલ રૂ.1.79 ...
ગુજરાત એસટી નિગમમાં લગભગ 2 વર્ષની પસંદગી પ્રક્રિયા બાદ નિમણુંક પામનાર 2320 કંડક્ટરોને 11 જુલાઈના રોજ યોજાનાર એક કાર્યક્રમમાં ...
વલસાડમાં જૂની શાકભાજી માર્કેટના સ્થળાંતર વિવાદમાં રાજૂ મરચાંના વિરોધ જૂથે તિથલ રોડ, એપીએમસી માર્કેટયાર્ડ, સીબીહાઇ સ્કુલ અને ...
ભાવનગર જિલ્લાના ગુરૂઆશ્રમો, ધર્મસ્થાનો, શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરૂપૂર્ણિમા પર્વ ઉજવાયુ હતુ. આ પ્રસંગે સવારથી ગુરૂઆશ્રમોમાં ...