News
સુરતમાં ચોમાસા દરમિયાન દર વર્ષે ખાડીપુર લોકોને પરેશાન કરી રહ્યું છે. ઉપરવાસમાં આવતા વરસાદને કારણે સુરત શહેરમાં તેની અસર ...
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કાલાવડ રોડ ઉપર ભિમનગર મેઇન રોડ પર આવેલ કે.જી.એન. ચીકન પેઢીની ...
સુરતમાં છેલ્લા એક સપ્તાહમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો છે તેના કારણે અલગ અલગ વિસ્તારોની અંદર પાણીનો ભરાવો સતત જોવા મળ્યો હતો. ખાસ કરીને ઉપરવાસમાં થયેલા વરસાદ બાદ દર વર્ષની માફક આ વર્ષે પણ ખાડી પૂરની સ્થિ ...
22 કેરેટ દાગીનાની સામે 24 કેરેટ સોનું આપવાની લાલચ બતાવીને ખાસ કરીને ઝવેરીઓને ઠગનારી ટોળકીને બીકેસી પોલીસે ઝડપી લીધી છે.
એમએસએમઈ ક્ષેત્ર આત્મનિર્ભર ભારત નિર્માણ કરવામાં દાખલારૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. જીડીપીમાં 30 ટકા યોગદાન અને કૃષિ પછી બેજોડ રોજગાર નિર્મિતી સાથે એમએસએમઈ ભારતના આર્થિક એન્જિનનું હાર્દ છે. નાણાકીય શિસ્તન ...
ઠેર-ઠેર બાલવાટિકામાં પ્રવેશ અપાયો : દાતાઓએ શાળાઓમાં 18.86 લાખ રૂપિયા રોકડ અને ચીજવસ્તુઓનું દાન આપ્યું | divyabhaskar ...
શહેરમાં અષાઢી બીજના જગન્નાથ મંદિરથી છેલ્લા 21 વર્ષથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષ પણ શહેરમાં આવેલા 200 વર્ષથી વધુ ...
ખેડા આણંદ 18 તાલુકાના 199 ગામોમાં 147 પેટા-પુખ્ત વયના લોકો સહિત કુલ 1,477 સારસ ક્રેનનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું.
બાયડમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવ ઓછા બનતા હતા ત્યારે નવા નવા આવેલા પીઆઈનું સ્વાગત 20 ઉપરાંત તાળાં તોડી તસ્કરોએ કર્યું છે.
સુરેન્દ્રનરગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજે બપોરે 1-30 કલાકે ભક્તિનંદન સર્કલથી પ્રસ્થાન કરશે. જે ડો.જગદીશભાઇ ત્રિવેદી સર્કલ ...
દાનહમાં 24 કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. સેલવાસમાં 23.2એમએમ એક ...
સુરેન્દ્રનગર જિલ્લામાં સમયસર વરસાદ વરસી જતા ખેડૂતો ખેતીના કામમાં લાગી ગયા છે. ત્યારે 2 દિવસના વિરામ બાદ ગુરૂવારે મેઘાએ મંડાણ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results