资讯
પાલિકા દ્વારા પૂર્વ વિસ્તારમાં વરસાદી ચેનલ બનાવાશે. ખોડિયારનગર પાસે 71.50 લાખના ખર્ચે વરસાદી ચેનલ બનાવવાનો નિર્ણય પાલિકાએ ...
સાંતલપુર નજીક રોઝુ ગામના પાટિયા પાસે 12 જૂન, 2025ના વહેલી સવારે બે વાગ્યે ટ્રેલર ચાલકે ઇકોને ટક્કર મારી પલટી ગઈ હતી.
વાવ તાલુકાના રાછેણા ગામે આવેલા સીડિયાવાળા ગોગા મહારાજના મંદિરની જગ્યામાં રાષ્ટ્રીય પક્ષી મોર બીમાર હાલતમાં સ્થાનિક કલ્પેશભાઈ ...
સાંતલપુર પંથકમાં 17 વર્ષ 8 મહિના ઉંમરની દીકરીને રાત્રે અજાણ્યો શખ્સે અપહરણ કરી લઈ ગયો હોવાની દીકરીના પિતાએ સાંતલપુર પોલીસ ...
નડિયાદમાં માઇ મંદિરનો વળાંક બંધ હોવાથી બસ સ્ટેન્ડ તરફથી લોકો રોંગ વે માં માઇ મંદિરના વળાંક તરફ આવે છે. જેને કારણે અકસ્માત ...
અપર એર સાયક્લોનિક સિસ્ટમના લીધે શનિવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આખો દિવસ ઉકળાટ પછી વાવાઝોડુ ફૂંકાતા વાતાવરણ ...
વર્ષ 1864માં પ્રથમ જાદુની શરૂઆત,હાલ પાંચમી પેઢી જાદુના શો કરે છે,લુપ્ત થતી જાદુ કલાને જાળવી રાખવા પ્રયાસ | divyabhaskar ...
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્યના સાત જિલ્લાઓમાં લોકરક્ષક દળ ની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.આણંદ ...
જામનગર શહેર-જિલ્લામાં કોરોનાએ વિરામ લીધો હોય તેમ માત્ર 2 કેસ જ નોંધાયા છે, હાલની સ્થિતિમાં 46 લોકોને હોમઆઇસોલેશન કરવામાં ...
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં વિશ્વ બ્લડ ડોનેશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બ્લડ ડોનેશન કેમ કરવું જોઇએ એક ...
જામનગરમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 1.8 ડીગ્રીનો વધારો જોવા મળ્યો છે જેને પગલે લોકો ગરમીથી આકુળ વ્યાકુળ થઈ ચૂક્યા છે ...
ગોધરા નજીક આવેલા ચિખોદરા તળાવમાં ડૂબી જતા 36 વર્ષીય યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. શહેરા તાલુકાના નરસાણા ગામે આવેલા કાળુ ...
一些您可能无法访问的结果已被隐去。
显示无法访问的结果