News

ભગવાન શંકર સ્મશાનમાં રહે છે. ગળામાં વિષધર નાગ અને શરીરે ભભૂતિ ચોળીને તેઓ આકરી તપશ્ચર્યા કરે છે. સ્મશાનમાં વસવાનું ...
ગત અંકમાં ‘માર્દવં’ને દૈવી ગુણોમાં સ્થાન આપીને હવે ભગવાન કૃષ્ણ ધૃતિને સમજાવી રહ્યા છે.ધૃતિ એટલે ધૈર્ય. હા, જીવનમાં નિરાશાના ...
માનવચેતનાની વિકાસયાત્રામાં એક નવું સોપાન ઉમેરવા માટે અથવા કોઈ અણીના પ્રસંગે માનવજાતિને બચાવીને તેને કોઈ માર્ગ ચીંધવા ...
સૃષ્ટિ માટે-બ્રહ્માંડ માટે જેટલી ભ્રમણા પ્રવર્તમાન છે તેટલી જ ભ્રમણા શરીર માટે છે. યથા પિંડે તથા બ્રહ્માંડે આ બાબત દરેક ...
ગુજરાતી સંતસાહિત્યમાં રૂપકકાવ્ય પ્રકારનાં અનેક ભજનો મળી આવે છે, ધર્મ ભક્તિ અને અધ્યાત્મને સમજાવવા માટે રોજિંદા પરિચયમાં ...
ટેસ્ટ ક્રિકેટના હાલના નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે (BUMRAH) અહીં રવિવારે 14મી વખત ટેસ્ટના દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ ...
થાણે: છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવા બદલ થાણે જિલ્લાની કોર્ટે આરોપીને સાત વર્ષની સખત કેદ ફટકારી હતી.
મુંબઈ: શિવસેના (યુબીટી) અને મનસે વચ્ચેના સંભવિત જોડાણ અંગેનો નિર્ણય ફક્ત ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે જ લેશે અને અન્ય કોઈ દ્વારા ...
ગુજરાતી અદ્ભુત સફળ નાટકોનાં લેખક-નિર્દેશક ને અભિનેતા શૈલેશ દવેના એક નાટક ‘અંત વગરની અંતાક્ષરી’ માં એક અદ્ભુત વાક્ય હતું: ...
છેલ્લાં પાંચ વર્ષમાં પાળતું પ્રાણીઓ રાખવાના ટ્રેન્ડમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. પાળતું પ્રાણીઓ રાખનારાઓની સંખ્યામાં 50 ...
ગુજરાતી નાટ્ય સૃષ્ટિમાં ત્રિવેદી પરિવારનું યોગદાન અનન્ય અને અમૂલ્ય છે. અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને એમના ભાઈ અરવિંદ ...
અકોલા જિલ્લામાં 48 વર્ષના સાઇકિયાટ્રિસ્ટે દવાનો ઓવરડોઝ લઇને આત્મહત્યા કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. મૃતકની ...